Madhumeh Nashini Gutika મધુમેહ નાશિની ગુટિકા

Madhumeh Nashini Gutika મધુમેહ નાશિની ગુટિકા

Size
Price:

Read more

મધુમેહ નાશિની ગુટિકા ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. તેના ઘણા ગુનો છે જે વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તે શર્કરાના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે. જો કે આ ડાયાબિટીસને જડમૂળમાંથી દુર કરતી નથી પરંતુ આ ગુટિકા લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મધુમેહ નાશિની ગુટિકા તેના વિવિધ આયુર્વેદિક અને ઔષધીય ગુણધર્મોને કારણે ડાયાબિટીસ સાથે સંબંધિત ઘણા રોગોમાં મદદ કરે છે.

તે ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે જે હૃદયની રક્તવાહિનીઓમાં લોહીનું ગંઠન અને હૃદયના હુમલાનું જોખમ ઘટાડે છે. તે કિડનીને સ્વસ્થ રાખે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે પાચન તંત્રમાં સુધારો કરીને યકૃત અને સ્વાદુપિંડને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. તે ચેપનું જોખમ ઘટાડે છે જે શરીરમાં ગ્રેગરીન જેવા રોગો માટે ઉપયોગી છે. તે આંખની દ્રષ્ટિમાં પણ સુધારો કરે છે.તે શર્કરાને નિયંત્રિત કરની ઇન્સ્યુલિન જેવું કામ કરે છે.

સક્રિય ઘટકો

કારેલા, લીમડાની છાલ, કટુપટોળ, કટુકી, મામેજવો, ત્રિફળા, દારુહળદર, સુગંધી વાલમ, વાવડીંગ, નાગરમોઠ, કાલીપતી, ગળો, વિજયસર, મેથી, જાંબુબીજ, ગુડમાર, ગોખરુ, એક્સિપિયન્ટ્સ

ઉપયોગ કરવાની રીત

1 ગોળી દિવસમાં ત્રણ વખત (સવાર, બપોર અને સાંજે) ભોજનની 30 મિનીટ પહેલા લો અથવા ચિકિત્સકના નિર્દેશ પ્રમાણે કરો

મધુમેહ નાશિની ગુટિકા મુખ્ય ફાયદા

  • લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે
  • ઇન્સ્યુલિન સામે પ્રતિકાર ઘટાડે છે
  • ઇન્સ્યુલિન માટે સંવેદનશીલતા સુધારે છે
  • રક્તવાહિનીઓમાં લોહીનું ગંઠન અટકાવે છે
  • હૃદયના હુમલાનું જોખમ ઘટાડે છે
  • ગ્રેગરીન જેવા ચેપી રોગોનું જોખમ ઘટાડે છે

સંપૂર્ણ સામગ્રી: 90 ટેબ્લેટ

(FAQs) 

પ્રશ્ન ૧: શું મધુમેહ નાશિની ગુટિકા ડાયાબિટીસને કાયમ માટે મટાડી શકે છે?

ઉત્તર: ના, આ ગુટિકા ડાયાબિટીસને જડમૂળમાંથી નાબૂદ કરતી નથી પરંતુ, તે લોહીમાં શર્કરા (blood sugar) ના સ્તરને નિયંત્રિત રાખવામાં અને ડાયાબિટીસના કારણે થતા અન્ય શારીરિક જોખમો ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે

પ્રશ્ન ૨: આ ગોળી દિવસમાં કેટલી વાર અને ક્યારે લેવી જોઈએ?

ઉત્તર: સામાન્ય રીતે ૧ ગોળી દિવસમાં ત્રણ વખત (સવારે, બપોરે અને સાંજે) ભોજન કરવાના ૩૦ મિનિટ પહેલાં લેવાની સલાહ આપવામાં આવે છે. વૈકલ્પિક રીતે, તમે ડૉક્ટરના નિર્દેશ પ્રમાણે પણ લઈ શકો છો.

પ્રશ્ન ૩: શું આ ગુટિકા હાર્ટ હેલ્થ માટે પણ મદદરૂપ છે?

ઉત્તર: હા, આ ગુટિકા કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડને નિયંત્રિત કરે છે, જે લોહીની નળીઓમાં ક્લોટ્સ (લોહી જામવું) થતા અટકાવે છે અને હૃદયના હુમલાની શક્યતા ઘટાડે છે.

પ્રશ્ન ૪: શું આ ટેબ્લેટથી કોઈ આડઅસર (Side Effects) થાય છે?

ઉત્તર: આ પ્રોડક્ટ સંપૂર્ણ આયુર્વેદિક જડીબુટ્ટીઓ જેવી કે કારેલા, લીમડો, જાંબુબીજ અને ગુડમારથી બનેલી હોવાથી સુરક્ષિત છે. વધુ સારી સલાહ માટે સેવન કરતા પહેલાં ચિકિત્સકની મુલાકાત લેવી યોગ્ય રહેશે.

.


Madhumeh Nashini Gutika

price/Rs.499

0 Reviews

Contact form

Name

Email *

Message *