Read more
ઉત્પાદન વિષે
મધુમેહ નાશિની ગુટિકા ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. તેના ઘણા ગુનો છે જે વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. તે શર્કરાના સ્તરને નિયંત્રિત કરીને ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે. જો કે આ ડાયાબિટીસને જડમૂળમાંથી દુર કરતી નથી પરંતુ આ ગુટિકા લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મધુમેહ નાશિની ગુટિકા તેના વિવિધ આયુર્વેદિક અને ઔષધીય ગુણધર્મોને કારણે ડાયાબિટીસ સાથે સંબંધિત ઘણા રોગોમાં મદદ કરે છે.
તે ટ્રાઇગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે જે હૃદયની રક્તવાહિનીઓમાં લોહીનું ગંઠન અને હૃદયના હુમલાનું જોખમ ઘટાડે છે. તે કિડનીને સ્વસ્થ રાખે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે પાચન તંત્રમાં સુધારો કરીને યકૃત અને સ્વાદુપિંડને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. તે ચેપનું જોખમ ઘટાડે છે જે શરીરમાં ગ્રેગરીન જેવા રોગો માટે ઉપયોગી છે. તે આંખની દ્રષ્ટિમાં પણ સુધારો કરે છે.તે શર્કરાને નિયંત્રિત કરની ઇન્સ્યુલિન જેવું કામ કરે છે.
સક્રિય ઘટકો
કારેલા, લીમડાની છાલ, કટુપટોળ, કટુકી, મામેજવો, ત્રિફળા, દારુહળદર, સુગંધી વાલમ, વાવડીંગ, નાગરમોઠ, કાલીપતી, ગળો, વિજયસર, મેથી, જાંબુબીજ, ગુડમાર, ગોખરુ, એક્સિપિયન્ટ્સ
ઉપયોગ કરવાની રીત
1 ગોળી દિવસમાં ત્રણ વખત (સવાર, બપોર અને સાંજે) ભોજનની 30 મિનીટ પહેલા લો અથવા ચિકિત્સકના નિર્દેશ પ્રમાણે કરો
મુખ્ય ફાયદા
- લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે
- ઇન્સ્યુલિન સામે પ્રતિકાર ઘટાડે છે
- ઇન્સ્યુલિન માટે સંવેદનશીલતા સુધારે છે
- રક્તવાહિનીઓમાં લોહીનું ગંઠન અટકાવે છે
- હૃદયના હુમલાનું જોખમ ઘટાડે છે
- ગ્રેગરીન જેવા ચેપી રોગોનું જોખમ ઘટાડે છે
સંપૂર્ણ સામગ્રી: 90 ટેબ્લેટ
price/Rs.499






0 Reviews